આજે ભારતના સંદર્ભમાં કે શૈક્ષણિક સ્થાનોમાં સુરક્ષા પ્રતિ દ્રઢ અને વ્યવસ્થિત દ્રષ્ટિકોણની ખૂબ જરૂર છે. આજે એક જ સમયમાં તર્ક અને કદાચ સહમત પણ થઇ શકે છે કે દુનિયાના શ્રેષ્ઠ દેશ પણ એક એવી નીતિ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જેથી આ મુદ્દાનો પ્રભાવીરૂપથી હલ કાઢી શકાય. અમારી પાસે કેટલાક સુઝાવ આવે છે. જેમાંથી કેટલાક સરળ છે જેવા કે કાયદા બનાવવા અને વ્યવસ્થાપક પ્રકિયાથી લઇ કદાચ સૌથી કઠીન શ્રેણીવાળા જેવા કે શૈક્ષણિક સ્થાનો પર માલિકોની જવાબદારી માટે પોતાની જાતે અવસર બનાવવા અને સામુહિક રૂપમાં 'શૂન્ય જીવન હાનિ' પ્રાપ્ત કરવાની દિશા મળે. શૈક્ષણિક સ્થાનોમાં સ્કૂલ રીપોર્ટ કાર્ડ અનુસાર ૧૨ લાખ શાળાનો વિશાલ આંકડો ભારતમાં દેખાય છે.* (આંકડા સ્ત્રોત : ડી.આઈ.એસ.ઈ http://www.schoolreportcards.in/).
નીચે આપેલા ૫ ઘટકો વ્યક્તિગત શાળામાં સુરક્ષા પરીક્ષણ માટે મહત્વના છે. પ્રાથમિકતાના ક્રમમાં તેને રાખવામાં આવ્યા છે.
૧. ઈમારત સંરચનાની મજબૂતી
૨. શાળા પોતે તત્કાલ પરિસ્થિતિમાં જવાબદારી લે.
૩. શાળામાં એક તાત્કાલિક વ્યવસ્થા હોય
૪. બાહ્ય સંસાધન એજન્સી દ્વારા અગ્નિશામક, જીવન અને સ્વાસ્થ્ય બચાવ અને બચાવદળથી મદદ ઉપલબ્ધ છે
૫. જાગૃતતા અને તાલીમ કાર્યક્રમ અને શાળાકીય સ્થાન સુધારણામાં નિરંતર ગતિવિધિ
એક વિસ્તૃત પરીક્ષણ મહત્વપૂર્ણ છે, પરંતુ શાળાઓ માટે એક સાધારણ પરીક્ષણ સૂચી (લિંક) ઉપયોગી થઇ શકે છે. જયારે ઘણી જાણીતી એજન્સી ઉચ્ચ/શીર્ષ/નીતિના સ્તર પર મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે, જમીનસ્તર પર એક મહત્વપૂર્ણ મૂલ્ય છે. જ્યાં સંચાલન અને પ્રબંધન માં જરૂરી યોજના નાખવાની જરૂરિયાત છે. જયારે જોખમ અને લાભની તુલના થાય ત્યારે મૂલ્યની તુલનામાં બિનઉપયોગી થઇ જાય છે.
આ વાત પર તર્ક કરવામાં આવે તો હકીકતમાં શાળાના માલિકોની જવાબદારીનો જે પ્રવાહ છે, એ આજની તારીખમાં મદદ કરી રહ્યા છે. અને એક હદ સુધી આ પ્રકિયામાં જવાબદાર નાગરિકોના આંતરિક કામથી મદદ મળી છે. જો હાલના આંકડા એકત્ર કરવામાં આવે તો જાણ થશે કે વિશ્વમાં ભારતની શાળાઓ વધુ સુરક્ષિત છે. ઝડપથી થતા વિકાસ અને પરિવર્તનને ધ્યાનમાં રાખવામાં આવે તો સંતુષ્ટિની સાથે સાથે આ વિષય પર ઘણું કાર્ય કરવાનું બાકી છે.
*ભારતમાં ઔપચારિક શાળા શિક્ષા પ્રણાલી :- ત્રણ વર્ષના બાળકો માટે બાળ વિહાર, બાર વર્ષ માટે શાળા, તેના પછી મહાવિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો